Wednesday, April 29, 2015

Hinduism

“(RSS chief) Mohan Bhagwatji has said it 20 times that all those born in India are Hindus. Whether they accept it or not, they are culturally, nationally and DNA-wise the same”
There are no minorities in India where all people are “culturally, nationally and DNA-wise Hindus,” RSS joint general secretary Dattatreya Hosabale said on Friday.
“Whom do you call minorities? We don’t consider anybody to be a minority. There should be no minority concept in the country because there ...
See More
Like · Comment · 
  • Bharatbhai R Pandya આપનુ એ કથન કે " હિન્દુ " શબ્દ વેદોમાં આવે છે, તે ખરુ નથી. હિન્દુ શબ્દ વેદ, રામાયણ, મહાભારત કે કોઇ પુરાણમાં આવતો જ નથી. " હિન્દુ " શબ્દ જ મુસલમાનોની શોધ છે. અને તે સિન્ધુ નદીને કાંઠે મધ્ય એશીયાથી હિજરત કરીને આવેલા લોકોની સહેલી ઓળખ માટે " હિન્દુ " શબ્દ મુસલમાનોએ પ્રયોજ્યો હતો.
  • Bharat Mehta મારું ઉપરોક્ત વિધાનનું જ આ કોપી પેસ્ટ છે.... હિદુ શબ્દ પૂર્વ વૈદિક યુગથી ચલણમાં છે, જ્યારે જગતના માન્ય ધર્મો, જેવાકે ઈસાઈયત કે ઈસ્લામનું અસ્તિત્વ નહતું. ''....... અને મારું ખાસ વિવરણ રહેતું હોય છે...કે હિંદુ એ કોઈ વિચારસરણી--જેવીકે સમાજવાદ/સામ્યવાદ...ન...See More
  • Bharatbhai R Pandya આપની સ્પષ્ટતા ગમી. 1. હિન્દુ એ કોઇ ધર્મ જ નથી, માત્ર જીવન જીવવાની શૈલી છે. હિન્દુ સમાજ વ્યવસ્થામાં એક જ ભગવાનને કોઇ સ્થાન નથી , અનેક ભગવાનો છે. ભગવાન હોવા છતાં તેઓ કોઇ પ્રમાણિકતા, સંસ્કાર, સમાનતા, અહિંસા, જીવદયા, માનવદયા, જેવા કોઇ ઉપદેશો આપતા જ નથી. 2. શાસ્ત્રો પણ અનેક છે, સાહેબ, કયા શાસ્ત્ર પ્રમાણે જીવવુ , શાસ્ત્રોમાં પણ ન ગમે એવી વાર્તાઓ આવે છે, આવા વાતાવરણમાં ફિલ્સુફી ને ક્યાં મુકવી ?
  • Bharat Mehta હિંદુ એ માત્ર જીવન શૈલી નથી. પણ, સાંસ્ક્રુતિક જીવનનું દર્શન છે, એને જ ફિલોસોફી કહેવાય અને હિંદુ એ જ મનુષ્યને યોગ્ય એવી જીવન રીત વિકસાવી છે. તમે જે ગ્રહસ્થી--પતિ-પત્ની સંતાનો સહિતનું જે જીવન આજે જીવો છે, એને જ સાંસ્ક્રુતિક જીવન કહેવાય, અને એનું વિવરણ ...See More
  • Bharatbhai R Pandya
    Write a comment...

No comments:

Post a Comment