Tuesday, February 3, 2015

Some questions on Gandhi

રેલુ જેથી આ ' મહાત્મા' નુ વિશેષણ તેના નામ આગળ ચોંટાડી દેવાયુ ? આ કામ બ્રાહમણ-અંકુશીત મીડીયાનુ હતુ, અને અમે તે સ્વીકારતા નથી. 6. અમે તેને ' રાષ્ટ્રપિતા' પણ કહેતા નથી, કારણ અમને તો એક જ પિતા હતા અને પિતા સંતાનોને કદિ પછાત રાખવા માગતો નથી, ગાંધી જ્યાં સુધી દલિતોને સંબંધ છે, તેમને જાતિવાદની ગુલામીમાં જકડાયેલા રાખવા માગતા હતા.અને કહેતા દલિતો માટે ગામડાઓમાં નિશાળો ખોલવાની શુ જરુર છે ? તેમણે તો તેમના બાપ દાદાના ધંધા જ અપનાવવા જોઇએ. 7. ગાંધી જ્યારે હરિજન ઉધ્ધારની વાતો કરતા હતા, ત્યારે પણ દલેતોને અનેક ગામો અને કસ્બાઓમાં શાળાઓમાં પ્રવેશ અપાતો નહીં, તેવા બાળકોને નિશાળોમાં પ્રવેશ અપાવવા ગાંધી એ કોઇ સત્યાગ્રહ કરેલો ? આવા અનેક પ્રશ્નો છે, જેનોજવાબ ગાંધીવાદીઓએ આપવો જોઇએ.
Like ·  · 
  • Bharat Mehta and Nitin Gohil like this.
  • Bharat Mehta અર્થસભર ચર્ચા છે, અને સાચા ઉત્તર ઉપર આવવા માટે, બે ચીજને સમજવી પડે તેમ છે, એક સંસ્ક્રુતિ શું છે ? અને ધર્મ શું છે ? આમાં ગાંધી ક્યાં ફીટ થાય છે ? ધાર્મિક વ્યક્તિ તરીકે ? કે સાંસ્ક્રુતિક વ્યક્તિ ? હું આ દિશામાં કામ કરી રહ્યો છે, સંવાદ માટે હું આપનું સ્વાગત કરું છું---ભરતભાઈ !
  • Bharat Trivedi ગાંધીજીએ મુસ્લીમો અને દલિતોને ચગાવ્યા કેમકે હિન્દુ ધરમ અંગેની તેમની સમજ કાચી હતી . તેઓ કોઇ પણ ઇસ્યુના મૂળમાં જવાને બદલે ઉપલક નજર કરીને અભિપ્રાય બાંધી દેતા અને બીજાઓને પણ તે મનાવવાની જીદ કરતા હતા. અન્ના હજારેમાં જે દોષ દેખાય છે તે બધા જ તેમનામાં પણ હતા. અંગ્રેજોએ ખૂબ સમજપૂર્વક થાબડ્યા હતા. લોકોની આઝાદી માટેની ભૂખ અને ઉતાવળ એટલી બધી હતી કે ગાંધીજીના દોષ જોવાની કોઇને તક જ ના મળી. ગોડસેએ તેમની હત્યા કરી ગાંધીને બહુ ફાયદો કરાવી આપ્યો. વધારે જીવ્યા હોત તો લોકોને દુધનું દુધ ને પાણીનું પાણી કરવાની તક મળી હોત.
  • Bharat Mehta ત્રિવેદી સાહેબ ! ખૂબ જ સાચું વિવરણ કર્યું.....એમની થયેલી હત્યાના કારણે એમને અમસ્તો જ શહાદતનો લાભ મળી ગયેલો......જેમકે, આજના મોદીમાં વ્યક્તિઓની પ્રતિભાને પરખવાની જે આવડત દેખાય છે, એવી કોઈ આવડતનો પરચો ગાંધીએ બતાવ્યો નથી. તેમના સમયમાં મુનશીની યોગ્ય ગણના થઈ નથી,....વિવેકાનંદની પણ અવગણના થયેલી, તેવું જ સર્વપલ્લી રાધાક્ર્ષણનની પણ.....યોગ્ય પ્રતિભાઓ પાસે યોગ્ય કામ લેવાયેલું નહી....ગાંધીને એ વાતની ખબર જ નહતી...હોવી જ જોઈતી હતી, કે 'હિંદુ' એ તો માત્ર વિશેષણ જ હતું.....અસલ ચીજ હતી....સંસ્ક્રુતિ.....જ્યારે હિંદુ એ માત્ર સંસ્ક્રુતિનું સ્થળ કે સ્થાન વિશેષણ કહેવાય....જેમકે ગ્રિક, સુમેરિઅન......તેમને સંસ્ક્રુતિની પણ પરખ ના હતી....નહેરૂને પણ ના હતી....અન્યથા તેઓના સમયમાં પુરાતત્વવિજ્ઞાનની શાખાએ હિંદુત્વના મૂળને શોધતા સંશોધનો બહાર પાડી દીધા હતા. આદર જગાવે એવી વાત તો એ છે કે તેમના હત્યારા ગોડસેની સાંસ્ક્રુતિક સભાનતા ખૂબજ માન જગાવે એવી રહી છે, ગોડસેને નહેરુબ્રાંડ સમાજવાદ ફરેબી--તરકટી અને દંભી લાગતો હતો

No comments:

Post a Comment